14 Apr 2018

આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ | 14 April

૧૪ એપ્રિલ - સંવિધાન શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની આ ૧૨૭  મી જન્મજયંતિ....
ડૉ.બાબાસાહેબ દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદૃષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.
Share This
Previous Post
Next Post