27 May 2019

નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી 2019 | Navoday Vidyalay Teachers Bharti 2019 |


નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી માહિતી - પગારધોરણ -27500/- અરજીની છેલ્લી તારીખ -05 જૂન 2019 વધુ વિગત માટે જુઓ આ વિડીયો- CTET પરીક્ષા પાસ કરી હશે તો તમને એનો બેનિફિટ મળશે.મેરિટમાં એના વધારાના ગુણ ઉમેરાશે . આ ભરતી કરાર આધારિત છે.કુલ 10 મહિના જેટલા સમય માટે જ આ નિમણૂક છે .
Share This
Previous Post
Next Post