24 Jun 2018

Navoday Vidyalaya Teachers Bharti | નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી - સંપૂર્ણ માહિતી

તાજેતરમાં થોડા દિવસ પહેલા જવાહર નવોદય વિદ્યાલયમાં  શિક્ષકોની ભરતી વિશેની જાહેરાત મુકવામાં આવી છે,જેની છેલ્લી તારીખ ૨૮ જૂન છે.આ ભરતીની જાહેરાત વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આ વિડીયોમાં આપેલ છે.આશા છે કોઈકને ઉપયોગી બનશે.
Share This
Previous Post
Next Post