10 Jan 2016

મંત્ર અને મંત્રનો મહિમા -Mantra

મંત્ર શબ્દ મૂળ ક્રિયાપદ મન- એટલે વિચારવું (માનસ માં પણ મન) અને તેને લગતા અનુગ -ત્ર એટલે કે ઓજારો કે સાધનો એવી રીતે બનેલો છે તેથી મંત્રનું શબ્દશ: રૂપાંતર કે અનુવાદ "વિચારનું સાધન" એવો થાય.મંત્રોની મૂળ કલ્પના વેદોમાં થયેલી હતી. મોટા ભાગના મંત્રોમાં બે ચરણના "શ્લોક"ની લેખિત પધ્ધતિ અનુસરવામાં આવે છે. સૌથી મૂળ મંત્ર છે જે હિંદુધર્મમાં "પ્રણવ મંત્ર" તરીકે પણ ઓળખાય છે અને તે તમામ મંત્રોનું સ્ત્રોત છે. મંત્રના નિરંતર અનુષ્ઠાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે. 

Share This
Previous Post
Next Post