31 Dec 2015

નાનાભાઇ ભટ્ટ પૂણ્યતિથી - લોકભારતી સણોસરાના સ્થાપક

નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી સણોસરા જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ તરીકે જાણીતા છે. 
 
Share This
Previous Post
Next Post