7 May 2013

પ્રાથમિક શિક્ષકોના ૨૪ જેટલા પ્રશ્નો ઉકેલવા નિયામકે આપેલી ખાત્રી

ગુજરાત રાજયના અણઉકેલ એવા ૨૪ પ્રશ્નોને ઉકેલવા ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામક અને નાયબ નિયામકો તેમજ રાજય પ્રાથમિક શિક્ષક સંઘના આગેેવાનોની મળેલી બેઠકમાં તમામ પ્રશ્નોને ઉકેલવા અને હકારાત્મક વલણ દાખવવા નિયામકે ખાતરી આપી છે.

Share This
Previous Post
Next Post