25 Nov 2019

TAT ભરતી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો હવે શું થાશે ?જાણો ભરતી બોર્ડનો જવાબ

હાલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભારતીના ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે,જેમાં કોઈ કારણસર ફોર્મની વિગત લખવામાં ભૂલ થઈ જાય તો શું ફોર્મ રિજેક્ટ થશે ? બીજી વખત ફોર્મ ભરી શકાતું નથી.ફોર્મની ફી ભર્યા પછી સુધારો થઈ શકતો નથી -ત્યારે સૌને ચિંતા થાય છે કે શું કરવું ? આ બાબતે ભરતી બોર્ડ સુધારા માટે આવું કહે છે -જુઓ આ વિડીયો 
Share This
Previous Post
Next Post