ભારત સરકાર શિક્ષણ ક્ષેત્રે પરીવર્તન લાવવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 લાવી રહી છે.આ શિક્ષણ નીતિમાં કેટલાક મોટા ફેરફાર સૂચવવામાં આવ્યા છે.અકિલા ન્યૂઝ પેપરમાં આ બાબત પ્રેસ નોટ આપવામાં આવી છે,તેની વિગત અહી આપેલી છે. અહી એ વાત ખાસ ધ્યાને લેશો કે આ સુધારા સરકારે હજી માન્ય કર્યા નથી ,માત્ર સમિતિના સૂચનો છે.સરકાર તેના પર વિચાર કરશે - કે અમલ કરવો કે નહીં .
- 1 અને 2 પ્રી-પ્રાઇમરી
- 3 થી 5 પ્રાથમિક શિક્ષણ
- 6 થી 8 માધ્યમિક શિક્ષણ
- ઉ.માં.શિક્ષણ 9 થી 12 એમ 4 વર્ષનું થશે
- અકિલા ન્યૂઝ પેપરમાં છપાયેલ રિપોર્ટ વાંચવા અહી ક્લિક કરો