15 Jul 2019

ધોરણ 3 થી 5 પાઠવાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ | Adhyayan Nishpatio Standard 3 to 5

નમસ્કાર મિત્રો, ધોરણ 3 થી 5 ના પ્રાથમિક શિક્ષકો માટે નિયમિત ઉપયોગમાં આવે એવી અધ્યયન નિષ્પત્તિઓની ખૂબ જ અગત્યની ફાઈલ મુકવામાં આવેલ છે.પાઠવાઈઝ અધ્યયન નિષ્પત્તિઓની વિગત છે,આ માહિતી રાજ્યના દરેક શિક્ષકોને લાગુ પડે છે. આ માટે પત્રક A નિભાવવાનું હોય છે,જેના માટે આ ફાઈલ જરૂરી છે.અહીં વિષયવાઇઝ એક જ ફાઈલ આપી છે,આ બધી માહિતી એકત્ર કરવાનું કઠિન કાર્ય કરવાનું શ્રેય જેમને ફાળે જાય છે - એ છે સી.આર.સી.નખત્રાણાના CRC કો.ઓ.શ્રી લહેરીકાંત એસ.ગરવા સાહેબ.આ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું. 
Share This
Previous Post
Next Post