30 Jan 2019

ગાંધીજી નિર્વાણ દિન | 30 January | Gandhiji Nirvan Din mahiti


આજે ગાંધીજી નિર્વાણ દિન : 30 જાન્યુઆરી 
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત,માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા.જેમને રાષ્ટ્રપિતાનું બિરૂદ મળેલ છે.આજ રોજ નથુરામ ગોડસે એ ગાંધીજીને ગોળી મારીને તેની હત્યા કરી હતી.. 
Share This
Previous Post
Next Post