૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શ્રી વિજાપુરા વિદ્યાસંકૂલ સિદસર (જી.જામનગર)
મુકામે ગુજરાત બેસ્ટ સાયન્સ ટીચર ઍવોર્ડ દ્વારા શ્રી બલદેવપરી સાહેબને સન્માનીત કરવામાં આવ્યા. અને આ એવાર્ડ કાર્યકમ માં મહાન ગુજરાતી વૈજ્ઞાનિક શ્રી ડો.જે.જે.રાવલ સાહેબ અને રાયપુરના ડો.રાવ સાહેબ ઉપરાત ઇસરોના
નિવૃત એંજિનિયર શી ચનિયારા સાહેબ ડો.જોશીસર,ડો.ભોરણીયસર વિપનેટ (વિજ્ઞાન
પ્રસાર )ના યંગ વૈજ્ઞાનિક મોહનજી,શ્રી વિજાપુરા
વિદ્યાસંકૂલ સિદસર ના ટ્રસ્ટી,નામાંકિત પ્રોફેસરો અને
અધિકારીઑ હાજર રહ્યાં હતા. એમના આ સન્માન બદલ હ્રદયપૂર્વક અભિનંદન ...................