જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ તરફથી ગુણોત્સવની પૂર્વતૈયારીના ભાગ રૂપ જ્ઞાનવૃદ્ધિ કાર્યક્રમ અમલી કરેલ છે,જેના ટેસ્ટ પેપર આપ આપની શાળામાં ઉપયોગ કરી શકશો.બાળકોનું મૂલ્યાંકન કરી શકશો અને ક્યાં કચાશ છે/ક્યા મુદ્દાઓ નબળા રહી ગયા છે તેનો ખ્યાલ આવશે.- * પાટણના આ નવતર પ્રયોગને અભિનંદન.