30 Mar 2016

ભીખુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ - 2016

ગુજરાતનું ગૌરવ કહી શકાય એવો પ્રસંગ : લોકસાહિત્યમાં જેમનું ગૌરવવંતુ નામ છે એવા જૂનાગઢના શ્રી ભીખુદાનભાઇ ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.આ ક્ષણનો વિડ્યો નીચે આપેલ છે.(સૌજન્ય :વેજાંધભાઇ ગઢવી,મોટા ભાડીયા)
Share This
Previous Post
Next Post