ભીખુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ - 2016 ગુજરાતનું ગૌરવ કહી શકાય એવો પ્રસંગ : લોકસાહિત્યમાં જેમનું ગૌરવવંતુ નામ છે એવા જૂનાગઢના શ્રી ભીખુદાનભાઇ ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.આ ક્ષણનો વિડ્યો નીચે આપેલ છે.(સૌજન્ય :વેજાંધભાઇ ગઢવી,મોટા ભાડીયા) ચારણી સાહિત્યને લગતી વધુ માહિતી માટે વેજાંધભાઇનો બ્લોગ જોવા અહીં ક્લિક કરો. આ ડાઉનલોડ વિડ્યો કરો. ભીખુદાન ગઢવીના ડાયરાના વિડ્યો માટે અહી ક્લિક કરો Share This