24 Nov 2015

ખીરસરા પેલેસ વિશેષ માહિતી+ વિડ્યો khirasara Palace

૧૦૦ વર્ષ પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં છે -  ખીરસરા પેલેસ. રાજકોટથી 14 કિ.મી દૂર કાલાવાડ રોડ પર નાની ધારા અને ટેકરીઓ વચ્ચે કાળા પત્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરેયલો છે, આ ખીરસરા પેલસ. જેમાં 24 રજવાડી ઓરડાઓ છે. જેમાં એક મહારાજાનો અને 24 રોયલ ઓરડાં છે. 
Share This
Previous Post
Next Post