4 Oct 2015

આર્યભટ્ટ પરિચય - Aaryabhatta

આર્યભટ્ટ એ પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. 'આર્યભટીય' અને 'આર્ય-સિદ્ધાંત' એ તેમની સૌથી વધારે જાણીતી કૃતિઓ છે.IUCAA, પૂણેના મેદાન પર આર્યભટ્ટનું પૂતળુ.આ દેખાવ અંગે કોઈ માહિતી નહિ હોવાના કારણે આર્યભટ્ટની કોઈ પણ છબિ કલાકારની પોતાની કલ્પનામાંથી ઉદભવેલ છે.
Share This
Previous Post
Next Post