21 Mar 2013

વિદ્યાસહાયકોની નિમણૂકમાં સરકારનો ખુલાસો મગાયો
                         અનામત નીતિના ખુદ ગુજરાત સરકાર દ્વાર ભંગના મુદ્દે ખંડપીઠે ગંભીર નારાજગી વ્યકત કરી ગુજરાત સરકાર પાસેથી ૨૦૧૧માં વિદ્યાસહાયકોની થયેલી નિમણૂકોના મામલે ખુલાસો માગ્યો છે.
*.                   હાઇકોર્ટે સરકાર દ્વારા ૨૦૧૧માં વિદ્યાસહાયકોની કેટલી જગ્યા માટેની જાહેરખબર અપાઇ , ઓપન કેટેગરીમાં મેરિટના ધોરણે કેટલા અનામત ઉમેદવારો(એસસી , એસટી અને ઓબીસી)ના ભર્યા , એ ભર્યા બાદ એસસી, એસટી અને ઓબીસી કેટગેરીના કવોટામાં કેટલી વાસ્તવિક નિમણૂકો આપવામાં આવી તે સહિતની વિગતો સાથેનું વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે
Share This
Previous Post
Next Post