21 May 2016

ધો.૧૦/૧૨ પરિણામ પછી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન રૂપ Info.

ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે.સામાન્ય પ્રવાહનું પરિણામ થોડા જ દિવસોમાં જાહેર થનાર છે ત્યારે આજે દરેક માતા પિતાને તેના બાળકોના ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે ચિંતા થતી હોય છે.-ક્યા અભ્યાસક્ષેત્રે આગળ  વધી શકાય ? સરકારશ્રી તરફથી આ બાબત યોજનાઓ કઇ ?  પ્રવેશ પરીક્ષાઓ ક્યારે યોજાય ? વગેરે પ્રશ્નોના જવાબ મળી રહે તે હેતુથી નીચે કેટલીક ઉપયોગી માહિતી આપેલ છે,જે દરેક વાલીઓને ઉપયોગી બનશે...

Share This
Previous Post
Next Post