તા.૧૦/૦૬/૨૦૧૪ ના રોજ ૧૯:૦૦ કલાકથી કોલ-લેટર મેળવી શકશે.(૨) ફક્ત અનુસૂચિત જનજાતિ અને સા.શૈ.પછાત
વર્ગના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૩/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (૩) ૫૩.૫૨%મેરીટ ધરાવતા અનુસૂચિત જનજાતિ(તમામ) અને ૬૫.૫૫%મેરીટ ધરાવતા
સા.શૈ.પછાત વર્ગના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.·
