14 Apr 2017

ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ - વિશેષ પરિચય info

૧૪ એપ્રિલ -સંવિધાન શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની આ ૧૨૬  મી જન્મજયંતિ પર એમના પ્રદાન અને એમના જીવન વિશે માહિતી સૌને ઉપયોગી બનશે.
ડૉ.બાબાસાહેબ દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદૃષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.
Share This
Previous Post
Next Post