9 Feb 2016

કવિ દયારામ : Life Story Video

આજે  ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ દયારામની પૂણ્યતિથી છે. જે ગુજરાતમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.તેમની કેટલીક જાણીતી કૃતિઓ:શ્યામ રંગ સમીપે ન જાઉં/હવે સખી નહીં બોલું,/ઓ વ્રજનારી! તેમનો વધુ પરિચય આ વિડ્યોમાં
Share This
Previous Post
Next Post