21 Oct 2015

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ સ્થાપના દિન -

આજે ગુ.રા.શા.પા.પુ.મં.સ્થાપના દિન :
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, છેતાલીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને સરળતાથી સુલભ બનાવીને, પાર પાડયું છે.
Share This
Previous Post
Next Post