4 Oct 2015

ભાસ્કરાચાર્ય પરિચય - Bhaskaracharya


આપણા દેશમાં એક મહાન ગણિતજ્ઞ થઇ ગયા. એમણે જે શોધો કરી છે તે ખરેખર મહાન છે. આ ગણિતજ્ઞનું નામ ભાસ્કરાચાર્ય. એમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં મહારાષ્ટ્રના જલગાંવ પાસેના નાનકડા ગામમાં થયો હતો. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે. સિદ્ધાંત શિરોમણિ’. 

Share This
Previous Post
Next Post