25 May 2013

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં ઘણાં સુધારા કર્યા છે. જેમાં ખાસે કરીને રૂપિયા ૫૦ લાખથી વધુની કિંમતના પ્રોપર્ટીના વેચાણ પર ૧ ટકા ટીડીએસની જોગવાઇ લાગુ પાડવામાં આવી છે. આ જોગવાઇનો અમલ ૧ જૂનથી થઇ રહ્યો છે. જેને પગલે ૧ જૂન બાદ થનારા રૂપિયા ૫૦ લાખથી વધુની કિંમતના તમામ વેચાણ દસ્તાવેજના કિસ્સામાં ૧ ટકા ટીડીએસ કાપવાનો રહેશે. મકાનના પેન્ડિંગ દસ્તાવેજ બનાવી લેજો !
Share This
Previous Post
Next Post